પોસ્ટ્સ

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2026 - જાણો સંપૂર્ણ માહિતી

 નમસ્તે મિત્રો આપ સૌ જાણો છો તેમ ધોરણ 8 ના બાળકો માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. યોજનાની સમ્પૂર્ણ માહિતી આજના આ આર્ટીકલમાં આપણે મેળવવાના છીએ . જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ૨૦૨૬ શું છે?         આ યોજના ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વિકાસ અર્થે શરુ કરવામાં આવી હતી તેમજ આ યોજના બહુયામી ઉદ્દેશ્ય ધરાવે છે જેમાં ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર વધે, ગરીબ બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકે, ગરીબ બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણવા માટે જરૂરી ફી સરકાર તરફથી મળી શકે વગેરે જેવા હેતુઓ આ યોજનામાં રહેલા છે.  આ પરીક્ષા નો લાભ શું?           જે બાળક આ પરીક્ષાના મેરીટ લીસ્ટમાં આવશે તેને ચાર વર્ષમાં કુલ ગુજરાત સરકાર તરફથી ૯૪,૦૦૦/- રૂ શિષ્યવૃત્તિ પેટે વાલીના બેંક ખાતામાં જમા થશે. જેનું માળખું આ મુજ્ન રહેશે  ધોરણ ૦૯ : ૨૨,૦૦૦/- ધોરણ ૧૦ : ૨૨,૦૦૦/- ધોરણ ૧૧ : ૨૫,૦૦૦/- ધોરણ ૧૨ : ૨૫,૦૦૦/- કુલ શિષ્યવૃત્તિ : ૯૪,૦૦૦/- આ પરીક્ષા નો અભ્યાસક્રમ અને પેપર માળખું  કેવું હોય?   જ્ઞાન સાધના પરીક્ષાનો અભ્યાસક્રમ અને પેપર સ્ટાઈલ?...

ANGANWADI BHARTI 2025 GUJARAT : લાયકાત , ફોર્મ કેવી રીતે ભરવું, તારીખ, જગ્યા વગેરેણી સંપૂર્ણ માહિતી.

  હાલમાં જ ગુજરાતી સરકાર દ્વારા આંગણવાડી માં મહિલા ઉમેદવારો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી તેડાગ્રની પસંદગી માટે ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે ? આંગણવાડીણી ભરતી માટે શૈક્ષણિક લાયકાત કઈ જોઈએ ? ઉમર કેટલી હોવી જોઈએ ? વગેરે બાબતોની વિગતવાર માહિતી આ પોસ્ટમાં રજુ કરવામાં આવી છે. આશા રાખું છું કે મારી આ પોસ્ટની માહિતી આપ સર્વોને પસંદ આવશે. આપશ્રી અન્ય બહેનોને પણ આ માહિતી શેર કરશો. Anganwadi Recruitment 2025 Gujarat જગ્યાઓ             મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ , કુલ 9000 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેનું વિવરણ નીચે મુજબ છે:   ·         આંગણવાડી કાર્યકર: 5000 જગ્યાઓ ·         આંગણવાડી તેડાગર: 4000 થી વધુ જગ્યાઓ Anganwadi Bharti 2025 Gujarat શૈક્ષણિક લાયકાત આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે પોસ્ટ મુજબ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી ...